1.ગરબામાં કયું તત્વ મુખ્ય હોય છે :- કથનવર્ણન
2.નહિ રે વિસારું હરિ એ પંક્તિ કોની છે :- દયારામ
3. ભાલણે બ્રહ્નભટ્ટ ની કઈ કૃતિ નો સારાનુંવાદ આપ્યો છે:- કાદંબરી
4. અવર્ચીન ગુજરાતી સાહિત્યના પહેલા યુગ ને શું કહે છે ? :- સુધારક યુગ
5. કલાપીને કઈ કૃતિ કિશોરલાલ મશરૂવાળા ની છે ? :- ગોપીચંદ અને મનાવતી
6. ચંદ્રવદન મહેતા ની આત્મકથા કઈ છે ? :- ગઠરિય શ્રેણી
7. જ્ઞાનપીઠ વિજેતા કવિનું નામ આપો :: રાજેન્દ્ર શાહ
8. સમાનાર્થી શબ્દો :- અંગર – સાથ
9. સંધિ છોડો ગૂઢાર્થ :- ગૂઢ + અર્થ
10. ઓક્સિજન કઈ રીતે દર્શન વામાં આવે છે :- O²
11. કયો ગ્રહ સૌરમંડળનાઑ સૌથી દૂર નો ગ્રહ છે :- પ્લુટો
12. વિશ્વ ઓઝોન ડે ક્યારે ઉજવવામાં આવે છે :- 16 મી સપ્ટેમ્બર
13. હાઇડ્રોજન બોમ્બ માં પિતા તરીકે કોણ જાણીતું છે :- ડૉ. એળવર્ત ટેલર (અમેરિકા)
14. રાશી કારણ થી કયો રોગ દુનિયા માંથી નાબૂદ કરી શકાયો :- શીતળા
15. અમોફિલીસ માદા-મચ્છર કયા રોગનો ફેલાવો કરે છે ? મલેરીયા