- વૃક્ષ નું આયુષ્ય શાન પરથી માપવામાં આવે છે :- વૃક્ષ ના થડ માં રહેલા વર્તુળાકાર વલોયથી.
- એલ્યુમિનિયમ પૃથ્વી ના ભૂગર્ભ માંથી કયા સ્વરૂપે મળે છે :- બૉક્સાઈટ
- આલિયાબેટ કઈ નદીમાં સતીથ છે :- નર્મદા
- દરિયાકાંઠા ની વનસ્પતિ મેનગરવું નું ગુજરાતી પર્યાયવાચી નામ છે :-ચેર
- ધમાલ નૃત્ય કોની ખાસિયત છે :- સીદી
- ગુજરાતનાં સાહિત્યમાં અવરચીનોમાં આધ તરીકે જાણીતા સર્જકો કોણ છે :- કવિ નર્મદા
- પેનલ્ટી કિક શબ્દ કઈ રમતમાં વાપરે છેઃ :- ફૂટબોલ
- મહાગુજરાત આંદોલન ના પ્રણેતા કોણ હતા :- શ્રી ઇંદ્રલાલ યાજ્ઞિક
- નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ? :- મોંઘવારી હટાવવી
- રોજગારવાંછું ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે કઈ વેબસાઇટ ઉપયોગી છે :- OJAS
- યુનિક આયડીફીકેશન નંબર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે :- રંજના સોનવણે
- મહાગુજરાત આંદોલન સૌથી પહેલા ક્યાંથી નીકળ્યું હતું : – અલીસબ્રિજ લો કોલેજ
- પ્રાચીન સમયમાં ગુજરાત ની રાજધાની કયા હતી :- અણહિલપૂર
- ગુજરાતનાં કયા ક્રિકકેટર પાકિસ્તાન સામે સૌપ્રથમ સદી કરી હતી :- દીપક શોધન
- ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ કેળાં થાય છે :- બોરસદ
- ” વીજળીને ચમકારે મોતીડ પરોવો પાનબાઈ ” આ પદની રચના કોને કરી :- ગંગાસતી
- સતીયોદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે :- જામનગર
- બટાટા નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો :- બનાસકાંઠા
- કઈ ધાતુ પાણીમાં નાખતા સળગી ઉઠે છે :- સોડિયમ